આ પવિત્ર મહિનામાં દરેક વ્યક્તિ નાની મોટી બુરાઈઓથી બચવાના દરેક પ્રયત્ન કરે છે..
અધિક માસ દરમિયાન રોજ સાંજના સમયે તુલસીના છોડની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો.
-પક્ષિઓને અનાજના દાણા નાખવાથી આર્થિક વિષયમાં વિશેષ લાભ થઇ શકે છે.
મેષ રાશિ અને ધન રાશિ આ બંને રાશિમાં થતું સૂર્યનું ભ્રમણ મિત્ર રાશિમાં થતું હોવાથી કેટલાક હકારાત્મક પરિણામોનું કારક બનશે.
4 એપ્રિલ 2015ના રોજ પૂનમ તિથિ ઉપર ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ છે. જેની અસર બપોરે 3-45થી સાંજે 7.20 વાગ્યા સુધી રહેશે. ગ્રહણના મોક્ષ પછી અર્થાત્ સાંજે 7-20 વાગ્યે પછી નહાઈ ધોઈને સત્યનારાયણની પૂજા કરવી
ગૂડ ફ્રાઇડેને હોલી ફ્રાઇડે, બ્લેક ફ્રાઇડે અથવા ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે.
ઈશ્વરમાં શ્રધ્ધા રાખવી એ કોઈ આડંબર નથી,ઈશ્વર તો એક એવી અલૌકિક શક્તિ છે....
શ્રીરામનો જન્મ પણ અનેક મહાન ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે થયો હતો.
આ વખતે ત્રીજનો ક્ષય હોવાથી રવિવારે બીજ અને ત્રીજ ભેગી ગણવી.
28 માર્ચે રવિયોગ છે.તપ, જપ, યજ્ઞ, અનુષ્ઠાન વિગેરે માટે આ દિવસો શ્રેષ્ઠ છે.
રવિવારથી શનિ વૃશ્ચિક રાશિમાં વક્રી થઇ જશે અને 1 ઓગસ્ટ સુધી વક્રી રહેશે. 2 ઓગસ્ટ પછી તે માર્ગી થઇ જશે. આ તારીખોમાં કોઇને કોઇ જગ્યાએ પંચાગ ભેદ પણ છે. આ માટે 140 દિવસો સુધી શનિ વક્રી રહેશે.
મકર-કોઇ કામ તમારે આજે જબરદસ્તી કરવું પડી શકે છે.
જો તમે કોઇ બીમારીથી પીડિત છો,તો હોળીની રાત્રે તમારે નીચે લખાયેલ મંત્રનો જાપ તુલસીની માળાની સાથે કરવો..