• Home
  • News
  • અદાણી જૂથ અમદાવાદ સહિત 3 એરપોર્ટનું 50 વર્ષ સુધી સંચાલન કરશે
post

અદાણી જૂથ હવે અમદાવાદ, મેંગ્લુરુ અને લખનઉ એરપોર્ટનું 50 વર્ષ સુધી સંચાલન કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 11:00:52

નવી દિલ્હી: અદાણી જૂથ હવે અમદાવાદ, મેંગ્લુરુ અને લખનઉ એરપોર્ટનું 50 વર્ષ સુધી સંચાલન કરશે. આ અંગે શુક્રવારે એરપોર્ટ ઓથોરિટી સાથે કરાર થયા હતા. સરકારે 2018માં લખનઉ, અમદાવાદ, જયપુર, મેંગ્લુરુ, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારપછી થયેલી હરાજીમાં આ ત્રણ એરપોર્ટ અદાણી જૂથને ફાળે ગયા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post