અદાણી જૂથ હવે અમદાવાદ, મેંગ્લુરુ અને લખનઉ એરપોર્ટનું 50 વર્ષ સુધી સંચાલન કરશે
Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 11:00:52
નવી
દિલ્હી: અદાણી
જૂથ હવે અમદાવાદ, મેંગ્લુરુ અને લખનઉ એરપોર્ટનું 50 વર્ષ
સુધી સંચાલન કરશે. આ અંગે શુક્રવારે એરપોર્ટ ઓથોરિટી સાથે કરાર થયા હતા. સરકારે 2018માં લખનઉ, અમદાવાદ, જયપુર, મેંગ્લુરુ, ગુવાહાટી
અને તિરુવનંતપુરમ એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારપછી થયેલી
હરાજીમાં આ ત્રણ એરપોર્ટ અદાણી જૂથને ફાળે ગયા હતા.