વકીલોનો ઉગ્ર ચર્ચા વચ્ચે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નારાજ થઈ ગયા. ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન કહ્યુ કે, અમારા તરફથી બંને તરફથી સુનાવણી પૂરી થઈ ચૂકી છે. અમે માત્ર એટલા માટે સુનાવણી કરી રહ્યા છીએ કે કારણ કે કોઈ કંઈ કહેવા માંગતું હોય તો કહી દે. અમે અત્યારે ઉઠીને જઈ શકીએ છીએ.
ધવન દ્વારા નક્શો ફાડવા પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નારાજ થઈ ગયા. ધવન પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યુ કે કોર્ટ રૂમમાં આ પ્રકારનો વ્યવહાર થશે તો સુનાવણી મુશ્કેલ થઈ જશે