• Home
  • News
  • બીજેપીની આસનસોલમાં આવેલી ઓફિસને સળગાવવામાં આવી, ઘટના માટે તૃણમૂલ કોંગ્રેસ જવાબદારઃ બીજેપી
post

તૃણમૂલ કોંગ્રેસે બીજેપીએ કરેલા તમામ આરોપોને નકાર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-13 11:18:01

કોલકતાઃ પશ્ચિમ બંગાળના આસનસોલ ગામમાં રવિવારે રાતે કેટલાક અસામાજિક તત્વોએ ભારતીય જનતા પાર્ટી(BJP)ની ઓફિસને સળગાવી દીધી હતી. બીજેપીએ દાવો કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસ(TMC) માટે જવાબદાર છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે બીજેપીએ કરેલા તમામ આરોપોને નકાર્યા છે.

 

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સિટિઝનશીપ એમેન્ડમેન્ટમેન્ટ એક્ટના સમર્થનમાં આસનસોલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ રેલી કાઢી હતી. દરમિયાન તેમને પોલીસે રોકયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post