શનિવારે દેશમાં 205 લોકોના મોત થયા હતા, મહારાષ્ટ્રમાં મરનારાઓની સંખ્યા 2197 પર પહોંચી
નવી દિલ્હી: દેશમાં કોરોનાવાયરસથી મરનારાઓની સંખ્યા 5245 પર પહોંચી ગઇ છે. છેલ્લા દસ દિવસના આંકડા જોઇએ
તો 21થી 30 મે વચ્ચે સૌથી વધારે 1750 લોકોના મોત થયા છે. દરરોજ 200થી વધુ લોકો સંક્રમણના લીધે મરી રહ્યા છે.
શનિવારે 205
લોકોના મોત થયા.
તેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 99, ગુજરાતમાં 27 અને દિલ્હીમાં 18 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ, ગુજરાતમાં આંકડો એક હજાર પાર
દેશમાં સૌથી વધારે
મોત મહારાષ્ટ્રમાં થયા છે. અહીં 2197 લોકોના મોત થયા છે. મુંબઇમાં જ 1227 લોકોના મોત થયા છે. ગુજરાત દેશનું બીજુ રાજ્ય
છે જ્યાં એક હજારથી વધુ મોત થયા છે. ગુજરાતમાં 1007 લોકોના મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધારે 822 મોત થયા છે.
આજે 60 લોકોના મોત
રવિવાર સાંજે ચાર
વાગ્યા સુધી 60 લોકોના મોત થયા હતા. તેમાં સૌથી વધારે
દિલ્હીમાં 57,
આન્ધ્રપ્રદેશમાં 2 અને રાજસ્થાનમાં એકનું મોત થયું. આ પહેલા
શુક્રવારે રેકોર્ડ 269
સંક્રમિતોના મોત
થયા હતા.
સંક્રમણથી ક્યાં કેટલા મોત
રાજ્ય |
મોત |
મહારાષ્ટ્ર |
2197 |
ગુજરાત |
1007 |
મધ્યપ્રદેશ |
343 |
પશ્વિમ બંગાળ |
309 |
રાજસ્થાન |
194 |
દિલ્હી |
473 |
ઉત્તરપ્રદેશ |
213 |
આન્ધ્રપ્રદેશ |
62 |
તમિલનાડુ |
163 |
તેલંગાણા |
77 |
કર્ણાટક |
49 |
પંજાબ |
44 |
જમ્મૂ કાશ્મીર |
28 |
હરિયાણા |
20 |
બિહાર |
21 |
ઓરિસ્સા |
9 |
ઝારખંડ |
05 |
હિમાચલ પ્રદેશ |
06 |
ચંડીગઢ |
04 |
કેરળ |
10 |
અસમ |
04 |
ઉત્તરાખંડ |
05 |
મેઘાલય |
01 |
છત્તીસગઢ |
01 |
કુલ |
5245 |
મોતના મામલે ટોપ-10 શહેર
શહેર |
મોત |
મુંબઇ
|
1227 |
અમદાવાદ |
822 |
પૂણે |
320 |
કોલકાતા |
202 |
ઇન્દોર |
129 |
જયપુર |
90 |
ઉજ્જૈન |
56 |
સુરત |
67 |
ઠાણે |
182 |
ભોપાલ |
56 |
29 મેના 269 મોત
તારીખ |
મોત |
15 મે
|
95 |
16 મે |
106 |
17 મે |
165 |
18 મે |
131 |
19 મે |
147 |
20 મે |
132 |
21 મે |
148
|
22 મે |
147 |
23 મે |
142 |
24 મે |
156 |
25 મે |
150 |
26 મે |
170 |
27 મે |
187 |
28 મે |
176 |
29 મે |
269 |
30 મે |
205 |