3 હાઈડ્રોલિક ક્રેનથી પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે
સુરતઃ શહેરના પુણા-કુંભારીયા રોડ પર આવેલા
રઘુવીર
માર્કેટમાં ફરી
એક
વખત
આગ
લાગવાનો બનાવ
બન્યો
છે.
રઘુવીર
માર્કેટમાં મોડી
રાત્રે
આગ
લાગી
હતી,
જેણે
વિકરાળ
રૂપ
ધારણ
કર્યું
છે.
આગ
એટલી
વિકરાળ
છેકે
મોડી
રાતે
લાગેલી
આગ
પર
સવારે
સાત
વાગ્યા
સુધી
પણ
કાબૂ
મેળવાયો નથી.
આગ
પર
કાબૂ
મેળવવા
માટે
શહેરના
ફાયર
વિભાગની તમામ
ટીમો
ઘટનાસ્થળે પહોંચી
છે.
ઉપરાંત
આસપાસના ફાયર
સ્ટેશનની ગાડીઓ
પણ
મદદે
આવી
છે.
સદનસીબે હાલ
જાનહાનિના કોઇ
અહેવાલ
નથી.
50થી વઘુ ફાયર ફાઈટરનો
આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ
મળતા
અહેવાલ
અનુસાર
વિકરાળ
આગ
પર
કાબૂ
મેળવવા
માટે
50થી
વધુ
ફાયર
ફાઈટર
ઘટનાસ્થળે પહોંચ્યા છે
અને
આગ
પર
કાબૂ
મેળવવા
પ્રયાસ
કરી
રહ્યાં
છે.
આ
સાથે
જ
3 હાઈડ્રોલિક ક્રેનથી પણ
પાણીનો
મારો
ચલાવવામાં આવી
રહ્યો
છે,
પરંતુ
હજુ
સુધી
આગ
પર
કાબૂ
મેળવાયો નથી.