• Home
  • News
  • બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે આગ હોનારત, 7 દુકાનો આગની લપેટમાં
post

દુર્ઘટના અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડ વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-16 10:52:43

અમદાવાદઅમદાવાદના બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રિજ પાસે રવિવારે બપોરના સમયે આગ લાગવાની ઘટના બની છે. આશરે 7 જેટલી દુકાનોમાં આગ ફેલાઈ જવાના કારણે લોકોમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. આ અંગે જાણ થયા બાદ ફાયર બ્રિગેડ વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જાણવા મળ્યા મુજબ હાર્ડવેર અને પ્લાયવુડની દુકાનોમાં આગ લાગવાની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે તેના ધૂમાડા દૂર-દૂર સુધી ફેલાવા લાગ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post