કુલ 12 ટ્રેનો ખુર્દા રોડ સ્ટેશન પર સમાપ્ત થશે અને ખુર્દા રોડ અને પુરી સ્ટેશન વચ્ચે રદ રહેશે
અમદાવાદ :ઓરિસ્સામાં ભગવાન
જગન્નાથની રથયાત્રા (rathyatra)
યોજાવાની
છે. ત્યાર પૂર્વ કોસ્ટ રેલ્વેની 'પુરી' માં વિશ્વ વિખ્યાત રથયાત્રાને ધ્યાનમાં રાખીને અને
વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને અમદાવાદથી પસાર થતી તથા ચાલતી ટ્રેનોના શિડ્યુલ
(train
schedule) માં
ચેન્જિસ થયા છે. કુલ 12
ટ્રેનો
ખુર્દા રોડ સ્ટેશન પર સમાપ્ત થશે અને ખુર્દા રોડ અને પુરી સ્ટેશન વચ્ચે રદ રહેશે.
આ ટ્રેનોની વિગત નીચે
મુજબ છે.
1.
ટ્રેન
નંબર 08405
પુરી-અમદાવાદ
સ્પેશિયલ (દર બુધવારે) 30
મી
જૂનથી 21
જુલાઇ, 2021 સુધી ખુર્દા રોડથી ચાલશે
અને ટ્રેન નંબર 08406
અમદાવાદ-પુરી સ્પેશ્યલ (દર શુક્રવારે)
25 જૂનથી 16 મી જુલાઈ, 2021 સુધી ખુર્દા રોડ પર
સમાપ્ત થશે.
2.
ટ્રેન
નંબર 08401
પુરી-ઓખા
સ્પેશ્યલ (દર રવિવારે) 27
જૂનથી
18 જુલાઈ 2021 સુધી ખુર્દા રોડથી
ચાલશે. અને ટ્રેન નંબર 08402
ઓખા-પુરી
સ્પેશ્યલ (દર બુધવારે) 23 જૂનથી 21 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડ પર
સમાપ્ત થશે.
3.
ટ્રેન
નંબર 02843
પુરી-અમદાવાદ
સ્પેશિયલ (દર મંગળવાર,
ગુરુવાર, શુક્રવાર અને શનિવાર) 24 જૂનથી 23 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડ
સ્ટેશનથી દોડશે. અને ટ્રેન નંબર 02844 અમદાવાદ-પુરી સ્પેશિયલ
(દર સોમવાર,
ગુરુવાર, શનિવાર અને રવિવાર) 24 જૂનથી 19 જુલાઈ 2021 સુધી ખુર્દા રોડ પર
સમાપ્ત થશે.
4.
ટ્રેન
નંબર 02037
પુરી-અજમેર
સ્પેશિયલ (દર સોમવાર,
ગુરુવારે)
24 જૂનથી 22 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડથી ચાલશે
અને ટ્રેન નંબર 02038
અજમેર-પુરી સ્પેશ્યલ (દર મંગળવાર, ગુરુવાર) 22 થી 20 જુલાઈ 2021 સુધી ખુર્દા રોડ પર
સમાપ્ત થશે.
5.
ટ્રેન
નંબર 02973
ગાંધીધામ-પુરી
સ્પેશ્યલ (દર બુધવારે) 23
જૂનથી
21 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડ
સ્ટેશનથી ચાલશે અને ટ્રેન નંબર 02974 પુરી-ગાંધીધામ સ્પેશિયલ (દર શનિવારે) 26 જુનથી 17 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશન
પર સમાપ્ત થશે.
6.
ટ્રેન
નંબર 09493
ગાંધીધામ-પુરી
સ્પેશ્યલ (દર શુક્રવારે) 25
જૂનથી
16 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડથી ચાલશે
અને ટ્રેન નંબર 09494
પુરી-ગાંધીધામ
સ્પેશિયલ (દર સોમવારે) 28 જૂનથી 19 મી જુલાઈ 2021 સુધી ખુર્દા રોડ પર
સમાપ્ત થશે.