• Home
  • News
  • પતંજલિનો 250 કરોડનો ડિબેન્ચર ઈસ્યૂ 3 મિનિટમાં 100% ભરાયો
post

નાણાંનો ઉપયોગ પોતાની મૂડીગત જરૂરિયાતો સંતોષવા અને સપ્લાય ચેન મજબૂત બનાવવા કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 08:43:46

નવી દિલ્હી: કોરોના વાઇરસ અને લૉકડાઉનના પગલે મંદીની આશંકા વચ્ચે ભારતીય રોકાણકારોએ ગુરુવારે 250 કરોડ રૂ.ના મૂલ્યનો ડિબેન્ચર ઈસ્યૂ માત્ર 3 મિનિટમાં 100 ટકા સબસ્ક્રાઇબ કરી નાખ્યો. 

સપ્લાય ચેન મજબૂત બનાવશે
યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદનો આ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરનો ઈસ્યૂ  ખૂલતાંની સાથે જ પૂરો ભરાઈ ગયો હતો. પતંજલિ આયુર્વેદ દ્વારા જારી નિવેદન મુજબ તે આ નાણાંનો ઉપયોગ પોતાની મૂડીગત જરૂરિયાતો સંતોષવા અને સપ્લાય ચેન મજબૂત બનાવવામાં કરશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post