મોદીએ 19 માર્ચના રોજ પ્રથમ સંબોધન કર્યું હતું, જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી
Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 09:59:03
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે રાષ્ટ્રજોગ સંદેશ આપશે. PMO તરફથી જારી
સૂચના પ્રમાણે મોદી સાંજે ચાર વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ
છઠ્ઠુ રાષ્ટ્રજોગ સંબોધન હશે, જે કોરોનાના સમયમાં આપશે.
કોરોનાના સમયમાં પ્રધાનમંત્રી મોદીના અત્યાર સુધીના સંબોધન
1. 19 માર્ચ- પ્રથમ સંબોધનમાં જનતા કર્ફ્યૂની જાહેરાત
2. 24 માર્ચ-બીજા સંબોધનમાં 21 દિવસનું
લોકડાઉન
3. 03 એપ્રિલ-ત્રીજા સંબોધનમાં દીપ પ્રગટાવવાની અપિલ
4. 14 એપ્રિલ-ચોથા સંબોધનમાં લોકડાઉન-2ની જાહેરાત
5. 12 મે-20 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત, લોકડાઉન 4.0ની જાહેરાત