• Home
  • News
  • આજે ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારોનાં ગાંધીનગરમાં ધરણાં
post

ટેટ-1 અને ટેટ-2ના આશરે 49 હજાર વિદ્યાર્થીઓ બેરોજગાર છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 08:49:15

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારોને પ્રાથમિક સ્કૂલમાં ભરતી કરવા માટે રાજ્ય સરકારે નવેમ્બર, 2019 સુધીમાં ભરતી કરવાની ખાતરી આપી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ ભરતી કરાતા ઉમેદવારોએ સવારે 11 કલાકે ગાંધીનગર ખાતે દેખાવ કરવાની જાહેરાત કરી છે. ટેટ-1 અને ટેટ-2ના આશરે 49 હજાર વિદ્યાર્થીઓ બેરોજગાર છે. ખાલી જગ્યાઓ હોવા છતાં સરકાર સમયસર ભરતી કરતી નથી તેવું ઉમેદવારોનું કહેવું છે. આખરે સરકાર વહેલી તકે ભરતી કરે તે માટે ગાંધીનગરમાં ધરણાં કરવાનું નક્કી કરાયું છે.

adv

Related News

post
post
post
post
post
post
post