કહેવાય છે કે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા માટે તૈયાર ન હતી
Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 09:21:18
નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ
પાસેથી
એશિયા
કપની
યજમાનીના અધિકાર
છીનવાઇ
ગયા.
તેથી
એશિયા
કપ
2020 હવે
પાકિસ્તાનને બદલે
બાંગ્લાદેશ કે
શ્રીલંકામાં રમાઇ
શકે
છે.
કહેવાય
છે
કે
ભારતીય
ક્રિકેટ ટીમ
પાકિસ્તાનમાં રમવા
માટે
તૈયાર
નહતી
તેથી
એશિયા
કપનું
આયોજન
ખોટનો
સોદો
થાત.
ટી20
ફોર્મેટમાં થનારી
આ
ટૂર્નામેન્ટ સપ્ટેમ્બર 2020માં
થવાની
છે.
પાકિસ્તાનમાં છેલ્લે
એશિયા
કપ
2008માં
રમાયું
હતું.
આતંકવાદી ઘટનાઓને પગલે
ભારત
જ
નહીં,
અન્ય
ક્રિકેટ ટીમો
પણ
પાકિસ્તાનમાં નહીં
રમવાનું કહી
ચૂકી
છે.