મુસાફરો સાથે ફલાઇટ શરૂ કરવાની પરવાનગી ડિરેક્ટર જરનલ ઓફ સિવિલ એવીએશને આપી દીધી
Written By newsonline | Ahmedabad | Published: 2022-05-16 10:56:43
નવી
દિલ્હી: એક સમયે દેશની સૌથી મોટી
ખાનગી વિમાની સેવા દેવાના બોજ તળે બંધ થઈ ગઈ હતી. આજે ત્રણ વર્ષ પછી નવા
મેનેજમેન્ટ હેઠળ આ કંપનીએ દિલ્હી - મુંબઈ - દિલ્હી વચ્ચે પ્રથમ ઉડ્ડયન કરી
મુસાફરોને પ્રવાસ કરાવાયો હતો મંગવલારે કંપની બીજી સેવા દિલ્હી - હૈદરાબાદ -
દિલ્હી વચ્ચે શરૂ કરશે. મુસાફરો સાથે ફલાઇટ શરૂ કરવાની પરવાનગી ડિરેક્ટર જરનલ ઓફ
સિવિલ એવીએશને આપી દીધી છે.