• Home
  • News
  • અનંતનાગ જિલ્લાના વાધમા વિસ્તારમાં જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા, 24 કલાકમાં 5 આતંકીઓનો મોત
post

સોમવારે અનંતનાગ જિલ્લાના ખુલચોહર વિસ્તારમાં 3 આતંકીઓ ઠાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 11:33:37

અનંતનાગ: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વાધમા વિસ્તારમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓ છુપાયેલા હોવાના ઈનપુટના આધારે સિક્યોરિટી ફોર્સિસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલા સોમવારે આર્મી અને પોલીસે જોઈન્ટ ઓપરેશનમાં અનંતનાગ જિલ્લાના ખુલચોહર વિસ્તારમાં 3 આતંકીઓને ઠાર કરીને ડોડા જિલ્લાને આતંકવાદી મુક્ત જાહેર કર્યો હતો.

30 દિવસમાં 18 એન્કાઉન્ટર, 51 આતંકીઓ ઠાર

તારીખ

સ્થળ

ઠાર કરાયેલા આતંકીઓ

1 જૂન

નૈશેરા

3

2 જૂન

ત્રાલ(પુલવામા)

3

3 જૂન

કંગન(પુલવામા)

3

5 જૂન 

કાલાકોટ(રાજૌરી)

1

7 જૂન

રેબન(શોપિયાં)

5

8 જૂન

પિંજોરા(શોપિયાં)

4

10 જૂન

સુગૂ(શોપિયાં)

5

13 જૂન 

નિપોરા(કુલગામ)

2

16 જૂન

તુર્કવંગમ(શોપિયાં)

3

18-19 જૂન

અવંતીપોરા અને શોપિયાં 

8

21 જૂન

શોપિયાં

3

23 જૂન

બંદજૂ(પુલવામા)

2

25 જૂન

સોપોર(બારમૂલા)

2

25-26 જૂન

ત્રાલ(પુલવામા)

3

29 જૂન

ખુલચોહર(અનંતનાગ)

3

30 જૂન

વાધમા(અનંતનાગ)

2

કુલ 51

 

 

adv

Related News

post
post
post
post
post
post
post