સોમવારે અનંતનાગ જિલ્લાના ખુલચોહર વિસ્તારમાં 3 આતંકીઓ ઠાર
અનંતનાગ: જમ્મુ-કાશ્મીરના
અનંતનાગ જિલ્લાના વાધમા વિસ્તારમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને
ઠાર કર્યા છે. આતંકીઓ છુપાયેલા હોવાના ઈનપુટના આધારે સિક્યોરિટી ફોર્સિસે સર્ચ
ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલા સોમવારે આર્મી અને પોલીસે જોઈન્ટ ઓપરેશનમાં
અનંતનાગ જિલ્લાના ખુલચોહર વિસ્તારમાં 3 આતંકીઓને
ઠાર કરીને ડોડા જિલ્લાને આતંકવાદી મુક્ત જાહેર કર્યો હતો.
30 દિવસમાં 18 એન્કાઉન્ટર, 51 આતંકીઓ ઠાર
તારીખ |
સ્થળ |
ઠાર કરાયેલા આતંકીઓ |
1 જૂન |
નૈશેરા |
3 |
2 જૂન |
ત્રાલ(પુલવામા) |
3 |
3 જૂન |
કંગન(પુલવામા) |
3 |
5 જૂન |
કાલાકોટ(રાજૌરી) |
1 |
7 જૂન |
રેબન(શોપિયાં) |
5 |
8 જૂન |
પિંજોરા(શોપિયાં) |
4 |
10 જૂન |
સુગૂ(શોપિયાં) |
5 |
13 જૂન |
નિપોરા(કુલગામ) |
2 |
16 જૂન |
તુર્કવંગમ(શોપિયાં) |
3 |
18-19 જૂન |
અવંતીપોરા અને શોપિયાં |
8 |
21 જૂન |
શોપિયાં |
3 |
23 જૂન |
બંદજૂ(પુલવામા) |
2 |
25 જૂન |
સોપોર(બારમૂલા) |
2 |
25-26 જૂન |
ત્રાલ(પુલવામા) |
3 |
29 જૂન |
ખુલચોહર(અનંતનાગ) |
3 |
30 જૂન |
વાધમા(અનંતનાગ) |
2 |
કુલ 51 |