• Home
  • News
  • તહેવારોને લઇને છૂટછાટ:પ્લેનમાં 60ના બદલે 70 ટકા મુસાફરો બેસી શકશે, ઘરેલુ હવાઇ મુસાફરોની સંખ્યા વધી
post

અત્યાર સુધી વિમાન કંપનીઓને 60 ટકા ક્ષમતા સાથે કામ કરવાની છૂટ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 12:03:06

તહેવારોની સિઝનમાં ઘરેલુ હવાઇ મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે વિમાન કંપનીઓને 70 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની છૂટ આપી છે. નાગરીક ઉડ્ડયન મંત્રી હરદિપ સિંહ પુરીએ આ જાણકારી આપી હતી. અત્યાર સુધી વિમાન કંપનીઓને 60 ટકા ક્ષમતા સાથે કામ કરવાની છૂટ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post