અમેરિકાએ પાકિસ્તાન જનાર નાગરિકો માટે લેવલ-4ની એડવાઈઝરી બહાર પાડી, કેટલાક પ્રાંતમાં ન જવાની સલાહ
વોશિંગ્ટનઃ અમેરિકાએ નાગરિકોને અપીલ કરી છે
કે
પોતાના
પાકિસ્તાન પ્રવાસ
પર
ફરીથી
વિચાર
કરે.
વિદેશ
મંત્રાલયે ગત
સપ્તાહે શુક્રવારે તેનાથી
જોડાયેલી એક
ટ્રાવેલ એડવાઈઝરી બહાર
પાડી
હતી.
તેમાં
કહેવામાં આવ્યું
છે
કે
પાકિસ્તાન જતા
અમેરિકાના નાગરિક
પોતાના
પાકિસ્તાન પ્રવાસ
વિશે
બીજી
વખત
વિચાર
કરી
લે,
કારણ
કે
સરકાર
અહીં
ફેલાયેલા આતંકવાદ અને
ખતરનાક
સ્થિતિઓની વચ્ચે
ઈમરજન્સી સેવાઓ
ઉપલબ્ધ
કરાવી
શકશે
નહિ.
અમેરિકાએ બલૂચિસ્તાન અને
ખેબર
પૂખ્તૂનખા(KPK) સિવાય
એલઓસી
જવા
પર
હાઈ
એલર્ટ
પણ
આપી
છે.
એમ
માનવામાં આવે
છે
કે
પાકિસ્તાનના મોટા
ભાગના
આતંકી
સંગઠન
આ
જગ્યાએથી જ
ઓપરેટ
થાય
છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે
પાકિસ્તાનમાં ઘણી
જગ્યાએ
મોટું
જોખમ
છે.
બલૂચિસ્તાન અને
ખેબર
પખ્તૂનખા પ્રાંતમાં આતંકવાદ અને
અપહરણની ઘટનાઓના કારણે
આ
જગ્યાઓ
પર
ન
જવામાં
આવે.
ખાસ
કરીને
ભારત-પાકિસ્તાનની બોર્ડર પર જ્યાંથી ઘણા
આતંકી
સંગઠનોનું સંચાલન
થાય
છે.
વિદેશ
મંત્રાલયે આતંકી
ઘટનાઓમાં થયેલા
ઘણી
હત્યાઓની માહિતી
આપીને
કહ્યું
કે
સમગ્ર
પાકિસ્તાનમાં આવા
હુમલાઓ
સતત
ચાલુ
છે.
ચાર લેવલમાં
નાગરિકો માટે વોર્નિંગ બહાર પાડે છે અમેરિકા
અમેરિકા બીજા દેશોમાં જનાર
પોતાના
નાગરિકો માટે
ચાર
લેવલમાં વોર્નિંગ બહાર
પાડે
છે.
જ્યાં
લેવલ-1
વોર્નિંગમાં મુસાફરોને સામાન્ય રીતે
સાવધાન
રહેવા
માટે
કહેવામાં આવે
છે,
લેવલ-2માં વધુ સાવધાની રાખવાની સલાહ
આપવામાં આવે
છે.
લેવલ-3
વોર્નિંગમાં મુસાફરોને સીધી
મુસાફરી પર
વિચાર
કરવા
માટે
કહેવામાં આવે
છે,
લેવલ-4ની વોર્નિંગમાં નાગરિકોને સંવેદનશીલ જગ્યાઓ
પર
જવાની
ચેતવણી
આપવામાં આવે
છે.