• Home
  • News
  • તૂર્કીમાં હિમસ્ખલનથી 38 લોકોનાં મોત, 30 લોકોને બચાવી લેવાયા, 50થી વધુ ગુમ
post

બચાવ માટે સેના અને સ્થાનિક જવાનો તહેનાત

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 10:30:27

અંકારા: તૂર્કીમાં ઇરાનની સરહદ નજીક વાન પ્રાંતમાં હિમસ્ખલનને લીધે 38 લોકો મૃત્યુ પામ્યા જ્યારે 50થી વધુ ગુમ છે. અધિકારીઓ અનુસાર 30 લોકોને બચાવી લેવાયા હતા. વાનના પર્વતીય વિસ્તારોમાં બે દિવસથી હિમસ્ખલન થઇ રહ્યું છે. બચાવ માટે સેના અને સ્થાનિક જવાનો તહેનાત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post