• Home
  • News
  • મેઘમહેર બાદ લીલિયા ખારાપાટના શેત્રુજી નદીમાં પાણી આવતા સાવજોને લીલાલહેર થઇ ગયા
post

વનવિભાગ દ્વારા સિંહોને પીવાના પાણી માટે કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરવામા આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 09:46:45

લીલીયા: લીલીયા ખારાપાટ વિસ્તારના શેત્રુજી નદી તેમજ આસપાસના ગામોમા 40થી વધુ સાવજો વસવાટ કરી રહ્યાં છે. ઉનાળા દરમિયાન તો અહી વનવિભાગ દ્વારા સિંહોને પીવાના પાણી માટે કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરવામા આવે છે. જો કે હાલ મેઘમહેર થતા શેત્રુજી નદીમાં પુર આવતા અહીના સાવજોને લીલા લહેર થઇ ગયા છે. વરસાદ બાદ પટમાં ખિલેલી હરીયાળીને સાવજો મનભરીને માણી માણી રહ્યા છે.        

adv

Related News

post
post
post
post
post
post
post