• Home
  • News
  • કેન્દ્ર સરકારનો નિર્ણય:SC વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ખાતામાં આવશે, રાજ્ય સ્કોલરશિપ આપશે પછી કેન્દ્ર 60 ટકા જમા કરશે
post

રાજ્યોએ તેમના ભાગની રકમ જમા કર્યાનું સ્પષ્ટ થશે એટલે કેન્દ્ર પણ તેના ભાગની 60% રકમ જમા કરી દેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-24 10:54:09

કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિ (એસસી)ના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ સીધી બેન્ક ખાતામાં નાખવાનો નિર્ણય લીધો છે. આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ બુધવારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સ્કીમના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી. સરકાર 5 વર્ષમાં 4 કરોડથી વધુ એસસી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપશે, જેથી તેઓ તેમનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી શકે. રાજ્યોએ તેમના ભાગની રકમ જમા કર્યાનું સ્પષ્ટ થશે એટલે કેન્દ્ર પણ તેના ભાગની 60% રકમ જમા કરી દેશે.

adv

Related News

post
post
post
post
post
post
post