• Home
  • News
  • સરકારને સંકજામાં લેવાની તૈયારી:કોંગ્રેસે 5 સભ્યોની સમિતિની રચના કરી, આ કમિટી મોદી સરકારના ઓર્ડિનન્સ પર પાર્ટીની સ્ટ્રેટેજી નક્કી કરશે
post

સમિતિમાં પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમ, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, અમર સિંહ અને ગૌરવ ગોગોઈ સભ્ય હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 12:27:17

કોંગ્રેસે 5 સભ્યોની કમિટીની રચના કરી છે. આ કમિટી મોદી સરકાર તરફથી લાવવામાં આવેલા ઓર્ડિનન્સ અંગે પાર્ટીની સ્ટ્રેટેજી તૈયાર કરશે. આ સમિતિમાં પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમ, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, અમર સિંહ અને ગૌરવ ગોગોઈ આ સમિતિના સભ્યો હશે. રમેશને સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા છે.

પાર્ટીના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપલના જણાવ્યા મુજબ પાર્ટીના ઈન્ટરીમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 5 સભ્યોની એક સમિતિ બનાવી છે. આ સમિતિ સરકાર તરફથી લાવવામાં આવેલા ઓર્ડિનન્સ પર પાર્ટીનું સ્ટેન્ડ નક્કી કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post