લંડનમાં કોરોનાના બદલાયેલા નવા સ્ટ્રેઇનને કારણે ભારતથી લંડન જતી ફ્લાઇટો 28 ફેબ્રુઆરી સુધી રદ કરાઈ છે
ઉત્તર ભારતમાં ઠંડીની લહેરને કારણે તે તરફથી આવતી-જતી 25 ફ્લાઇટો એક કલાક કરતાં વધુ મોડી
પડી હતી. 13 ફ્લાઇટો
કેન્સલ કરાઇ હતી. મોડી પડનારી ફ્લાઇટોમાં મોટાભાગની દિલ્હી જતી-આવતી ફ્લાઇટોનો
સમાવેશ થયો હતો. વાતાવરણ ખરાબ હોવાને કારણે સ્પાઇસ જેટની અમદાવાદ-દિલ્હી ફ્લાઇટને
જયપુર ડાયવર્ટ કરાઇ હતી.
વાતાવરણની અસર ફ્લાઇટોના શિડ્યુલ પર જોવા મળી છે. મોડી
પડનારી ફ્લાઇટોમાં ગો-એરની ત્રણ, સ્પાઇસ જેટની ચાર, ઇન્ડિગોની 14, એર ઇન્ડિયાની ત્રણ અને વિસ્તારાની
એક ફ્લાઇટનો સમાવેશ થાય છે. જ્યારે કેન્સલ થયેલી 13 ફ્લાઇટોમાંથી 9 ગો-એરની, બે-બે ઇન્ડિગો-સ્પાઇસ જેટની
ફ્લાઇટો હતી.
લંડન જતી ફ્લાઇટ 28મી સુધી રદ
લંડનમાં
કોરોનાના બદલાયેલા નવા સ્ટ્રેઇનને કારણે ભારતથી લંડન જતી ફ્લાઇટો 28 ફેબ્રુઆરી સુધી રદ કરાઈ છે. જેથી
અમદાવાદ-લંડનની ફ્લાઇટો રદ રહેશે.
આ ફ્લાઈટો રદ
·
ગો-એર : અમદાવાદ-બેંગાલુરુ, અમદાવાદ-લખનૌ, અમદાવાદ-જયપુર, અમદાવાદ-દિલ્હી, દિલ્હી-અમદાવાદ, ચેન્નઇ-અમદાવાદ, બેંગલુરુ-અમદાવાદ, જયપુર-અમદાવાદ, મુંબઇ-અમદાવાદ
·
ઇન્ડિગો : અમદાવાદ-દિલ્હી, દિલ્હી-અમદાવાદ
·
સ્પાઇસ જેટ : અમદાવાદ-દરભંગા, દરભંગા-અમદાવાદ
મોડી ફ્લાઈટોમાં મોટાભાગની
ઉ.ભારતની
એરલાઈન |
કેટલી મોડી |
ગો-એર |
|
અમદાવાદ-લખનૌ |
14.25 કલાક |
અમદાવાદ-મુંબઇ |
2.20 કલાક |
લખનૌ-અમદાવાદ |
3.09 કલાક |
સ્પાઇસ જેટ |
|
અમદાવાદ-દિલ્હી |
(જયપુર
ડાયવર્ટ) |
અમદાવાદ-કાનપુર |
1.6 કલાક |
બેંગાલુરુ-અમદાવાદ |
1.07 કલાક |
કાનપુર-અમદાવાદ |
1.25 કલાક |
ઇન્ડિગો |
|
અમદાવાદ-લખનૌ |
1.54 કલાક |
અમદાવાદ-કોઇમ્બતુર |
1.14 કલાક |
અમદાવાદ-દિલ્હી |
4.51 કલાક |
અમદાવાદ-દહેરાદૂન |
3.42 કલાક |
અમદાવાદ-દિલ્હી |
1.16 કલાક |
અમદાવાદ-રાંચી |
1.11 કલાક |
લખનૌ-અમદાવાદ |
2.28 કલાક |
દિલ્હી-અમદાવાદ |
1.25 કલાક |
દિલ્હી-અમદાવાદ |
1.57 કલાક |
દહેરાદુન-અમદાવાદ |
3.39 કલાક |
દિલ્હી-અમદાવાદ |
2.56 કલાક |
શિરડી-અમદાવાદ |
1.13 કલાક |
નાગપુર-અમદાવાદ |
1.10 કલાક |
રાંચી-અમદાવાદ |
1.5 કલાક |
વિસ્તારા |
|
અમદાવાદ-દિલ્હી |
2.53 કલાક |
એર ઇન્ડિયા |
|
અમદાવાદ-દિલ્હી |
3.34 કલાક |
અમદાવાદ-ઓઝાર |
1.9 કલાક |