25 લાખથી વધુ રૂપિયાનું દાન એક જ રાતમાં એકઠું થયું
Written By newsonline | Ahmedabad | Published: 2020-01-23 08:27:12
સુરતઃનવસારીમાં ખોડિયાર માતાના
મંદિરની 15મી
સાલગીરી નિમિતે
ડાયરાનું આયોજન
કરવામાં આવ્યું
હતું.
લોકગાયિકા અલ્પા
પટેલ
દ્વારા
ભજનની
સરવાણીમાં લોકોએ
લાખો
રૂપિયાનો વરસાદ
વરસાવ્યો હતો.
નાના
બાળકોથી લઈને
વૃધ્ધો
સુધીના
લોકોએ
10 રૂપિયાથી લઈને
2 હજાર
સુધીની
ચલણી
નોટો
ગાયિકા
પર
વરસાવી
હતી.
મોટી સંખ્યામાં
લોકો ઉમટેલા
કછોલીમાં ખોડિયાર માતાના મંદિરના લાભાર્થે યોજાયેલા અલ્પા
પટેલના
ડાયરામાં મોટી
સંખ્યામાં આસપાસથી લોકો
ઉમટી
પડ્યાં
હતાં.
અલ્પા
પટેલના
ભજનો
પર
લોકો
રીતસર
ઝૂમી
ઉઠ્યાં
હતાં
અને
દરેક
ભજનો
પર
ભારતીય
ચલણની
નોટો
ઉડાવી
હતી.
મંદિરના લાભાર્થે યોજાયેલા આ
ડાયરામાં લગભગ
25 લાખ
રૂપિયાનું દાન
એકત્ર
કરવામાં આવ્યું
હતું.