4 દિવસમાં 2 એન્કાઉન્ટર, 6 આતંકી ઠાર, 26 જૂને પુલવામામાં 3 આતંકી ઠાર મરાયા હતા
અનંતનાગ: જમ્મુ-કાશ્મીરમાં
આતંકીઓને ઠાર કરવામાં આર્મી અને પોલીસને સતત સફળતા મળી રહી છે. અનંતનાગ જિલ્લાના
ખુલચોહર વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર
માર્યા છે. સાથે જ AK-47 રાઈફલ અને 2 પિસ્તોલ
પણ જપ્ત કરી છે. આતંકીઓના સંતાયા હોવાના ઈનપુટ મળ્યા પછી સિક્યોરિટી ફોર્સે સર્ચ
ઓપરેશન શરૂ કર્યું હતું.
29 દિવસમાં 17 એન્કાઉન્ટર, 49 આતંકી ઠાર મરાયા
આ પહેલા 26 જૂને પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકી ઠાર માર્યા હતા. આ મહિને 17 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 49 આતંકી ઠાર
મરાયા છે.
તારીખ |
સ્થળ |
આતંકી ઠાર મરાયા |
1 જૂન |
નૌશેરા |
3 |
2 જૂન |
ત્રાલ(પુલવામા) |
2 |
3 જૂન |
કંગન(પુલવામા) |
3 |
5 જૂન |
કાલાકોટ
(રાજૌરી) |
1 |
7 જૂન |
રેબન(શોપિયા) |
5 |
8 જૂન |
પિંજોરા(શોપિયા) |
4 |
10 જૂન |
સુગૂ(શોપિયા) |
5 |
13જૂન |
નિપોરા(કુલગામ) |
2 |
16 જૂૂન |
તુર્કવંગમ(શોપિયા) |
3 |
18-19 જૂન |
અવંતીપોરા અને શોપિયા |
8 |
21 જૂન |
શોપિયા |
3 |
23 જૂન |
બંદજૂ(પુલવામા) |
2 |
25જૂન |
સોપોર(બારામૂલા) |
2 |
25-26 જૂન |
ત્રાલ(પુલવામા) |
3 |
29 જૂન |
ખુલચોહર(અનંતનાગ) |
3 |
કુલ 49 |