• Home
  • News
  • અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા, AK-47 અને 2 પિસ્તોલ જપ્ત કરી
post

4 દિવસમાં 2 એન્કાઉન્ટર, 6 આતંકી ઠાર, 26 જૂને પુલવામામાં 3 આતંકી ઠાર મરાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 09:18:26

અનંતનાગ: જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ઠાર કરવામાં આર્મી અને પોલીસને સતત સફળતા મળી રહી છે. અનંતનાગ જિલ્લાના ખુલચોહર વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. સાથે જ  AK-47 રાઈફલ અને 2 પિસ્તોલ પણ જપ્ત કરી છે. આતંકીઓના સંતાયા હોવાના ઈનપુટ મળ્યા પછી સિક્યોરિટી ફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

29 દિવસમાં 17 એન્કાઉન્ટર, 49 આતંકી ઠાર મરાયા 
આ પહેલા 26 જૂને પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકી ઠાર માર્યા હતા. આ મહિને 17 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 49 આતંકી ઠાર મરાયા છે.

તારીખ

સ્થળ

આતંકી ઠાર મરાયા 

1 જૂન

નૌશેરા

3

2 જૂન

ત્રાલ(પુલવામા)

2

3 જૂન

કંગન(પુલવામા)

3

5 જૂન

 કાલાકોટ (રાજૌરી)

1

7 જૂન

રેબન(શોપિયા)

5

8 જૂન

પિંજોરા(શોપિયા)

4

10 જૂન

સુગૂ(શોપિયા)

5

13જૂન

નિપોરા(કુલગામ)

2

16 જૂૂન

તુર્કવંગમ(શોપિયા)

3

18-19 જૂન

અવંતીપોરા અને શોપિયા

8

21 જૂન

શોપિયા

3

23 જૂન

બંદજૂ(પુલવામા)

2

25જૂન

સોપોર(બારામૂલા)

2

25-26 જૂન

ત્રાલ(પુલવામા)

3

29 જૂન

ખુલચોહર(અનંતનાગ)

3

 કુલ 49

 

adv

Related News

post
post
post
post
post
post
post