• Home
  • News
  • દુકાનો પર લાઇનો, બજારોમાં ભીડ, મોઢાં પર માસ્ક પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને એવી રીતે નીકળ્યા કે જાણે કેદમાંથી છૂટ્યા હોય
post

ધંધા-રોજગાર અને જનજીવન ધબકતાં લોકોમાં નવી આશાનો સંચાર થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 11:36:41

જામનગર: લોકડાઉન 4માં મળેલી છુટછાટો પછી મંગળવારે સવારથી જ જામનગરના રણજીત રોડ પર માનવ મહેરામણ ઉમટતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. બજારમાં આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોવા છતાં પણ દુકાનોમાં ખાસ કોઇ ખરીદી થઇ ન હતી. મોટાભાગના વેપારીઓએ સાફ-સફાઇમાં જ દિવસ પસાર કર્યો હતો. જામનગરમાં પાન-મસાલાની દુકાનો પણ ન ખુલી હોવાથી નગરજનો માત્ર ટહેલવા માટે જ ઘરની બહાર નિકળી પડ્યા હોય એવો માહોલ હતો.

adv

Related News

post
post
post
post
post
post
post