• Home
  • News
  • છલોછલ ભરેલા બોરતળાવના કુદરતી સૌંદર્ય વચ્ચે ચો તરફ જોવા મળે છે એકલતા
post

બોરતળાવ માત્ર કોઇ પાણીનું તળાવ નથી પણ પ્રત્યેક ભાવનગરવાસીઓના હ્રદયની લાગણી આ ગૌરીશંકર સરોવર સાથે જોડાયેલી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-15 10:49:28

ભાવનગર: બોરતળાવ માત્ર કોઇ પાણીનું તળાવ નથી પણ પ્રત્યેક ભાવનગરવાસીઓના હ્રદયની લાગણી આ ગૌરીશંકર સરોવર સાથે જોડાયેલી છે. ત્યારે હાલ લોકડાઉનના સમયગાળામાં બોરતળાવને નિહાળ્યાને દિવસો વિતી ગયા છે ત્યારે શુક્રવારે સવારના સમયે સૌરાષ્ટ્ર સમાચાર તમને ઘરે બેઠા બોરતળાવના હાલહવાલના દર્શન કરાવે છે.