બોરતળાવ માત્ર કોઇ પાણીનું તળાવ નથી પણ પ્રત્યેક ભાવનગરવાસીઓના હ્રદયની લાગણી આ ગૌરીશંકર સરોવર સાથે જોડાયેલી છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-05-15 10:49:28
ભાવનગર: બોરતળાવ માત્ર કોઇ
પાણીનું તળાવ નથી પણ પ્રત્યેક ભાવનગરવાસીઓના હ્રદયની લાગણી આ ગૌરીશંકર સરોવર સાથે
જોડાયેલી છે. ત્યારે હાલ લોકડાઉનના સમયગાળામાં બોરતળાવને નિહાળ્યાને દિવસો વિતી
ગયા છે ત્યારે શુક્રવારે સવારના સમયે સૌરાષ્ટ્ર સમાચાર તમને ઘરે બેઠા બોરતળાવના
હાલહવાલના દર્શન કરાવે છે.