2017માં 77097 લોકોનું નિદાન થયું જેમાંથી 38983 લોકોના મોત થયા
અમદાવાદ: ચોથી ફેબ્રુઆરી એટલે
‘વર્લ્ડ
કેન્સર
ડે’.
આ
દિવસની
ઉજવણીનો હેતુ
લોકોમાં કેન્સર
અંગે
જાગૃતિ
લાવી
તેને
થતું
અટકાવવાનો છે.
આ
વખતે
વિશ્વ
કેન્સર
દિવસના
અભિયાનનું નામ
‘આઈ
એમ...આઈ વીલ’ છે.
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય દ્વારા
જારી
કરાયેલા વર્ષ
2018ના
આંકડા
મુજબ
ગુજરાતમાં છેલ્લા
કેટલાક
વર્ષોથી કેન્સરના કેસમાં
સરેરાશ
5 ટકાનો
ચિંતાજનક વધારો
થઈ
રહ્યો
છે.
ગુજરાતમાં વર્ષ
2016માં
73551, વર્ષ
2017માં
77097 કેસ
હતા
જેમાંથી 38983 દર્દીનો મોત
થયા
હતા.
જ્યારે
વર્ષ
2018માં
80820 કેન્સરના દર્દીઓ
હતા.
આમ
ગુજરાતમાં દર
વર્ષે
કેન્સરના સરેરાશ
5 ટકા
કેસ
વધી
રહ્યા
છે.
બ્રેસ્ટ-ગર્ભાશય કેન્સરના 2016માં
12811 કેસ,
2017માં
13372 અને
2018માં
13967 કેસ
નોંધાયા છે.
જેથી
ગુજરાતમાં દર
વર્ષે
બ્રેસ્ટ અને
ગર્ભાશયના કેસમાં
સતત
વધારો
નોંધાયો છે.
મહિલાઓને
થતા બ્રેસ્ટ કેન્સરના કારણ
- 30 વર્ષની
ઉંમર
પછી
પહેલું
બાળક
હોય
તે
મહિલાને બ્રેસ્ટ કેન્સરનું જોખમ
વધુ
રહે
છે
- 20 વર્ષની
ઉંમર
પહેલા
ગર્ભનિરોધક ગોળીઓ
વધુ
લાંબો
સમય
સુધી
લેવાથી
બ્રેસ્ટ કેન્સર
થઈ
શકે
- વધુ
વજન
ધરાવતી
મહિલા
જેમનું
માસિક
બંધ
થઈ
ગયું
હોય
તેમને
બ્રેસ્ટ કેન્સરનું જોખમ
વધુ
રહે
છે
- મહિલાના સગાને
કેન્સર
હોય
તો
તે
સ્ત્રીમાં સ્તન
કેન્સરનું જોખમ
વધુ
રહે
છે
કેન્સરના
કેસ સામે મૃત્યુદર
વર્ષ |
કેસ |
મૃત્યુદર |
2014 |
66952 |
33832 |
2015 |
70171 |
35466 |
2016 |
73551 |
37182 |
2017 |
77097 |
38983 |
બ્રેસ્ટ
કેન્સરના કેસમાં ગુજરાત દેશમાં આઠમાં નંબરે
ગુજરાતમાં ગર્ભાળયના કેન્સરના કેસ
વર્ષ
2016માં
4810, વર્ષ
2017માં
4868 અને
વર્ષ
2018માં
4928 કેસ
નોંધાયા છે.
બીજી
તરફ
બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ
વર્ષ
2016માં
8001, વર્ષ
2017માં
8504 અને
વર્ષ
2018માં
9039 કેસ
નોંધાયા છે.
બ્રેસ્ટ કેન્સરના સૌથી
વધુ
કેસ
ઉત્તર
પ્રદેશમાં નોંધાયા છે.
મહારાષ્ટ્ર બીજા,
પશ્ચિમ
બંગાળ
ત્રીજા
જ્યારે
ગુજરાત
આઠમાં
ક્રમાંકે છે.
ગુજરાતમાં કેન્સર
સામે
મૃત્યુદર 50 ટકા
થે,
ગુજરાતમાં વર્ષ
2017માં
77097 લોકોનું કેન્સરનું નિદાન
થયું
હતું.
જેમાંથી 38983 લોકોના મોત
થયા
હતા.
ક્યા રાજ્યમાં
બ્રેસ્ટ કેન્સરના કેસ વધુ
રાજ્ય |
કેસ |
ઉત્તર પ્રદેશ |
24181 |
મહારાષ્ટ્ર |
16358 |
પશ્ચિમ બંગાળ |
12234 |
બિહાર |
11378 |
તામિલનાડુ |
10269 |
મધ્યપ્રદેશ |
9414 |
કર્ણાટક |
9055 |
ગુજરાત |
9039 |
રાજસ્થાન |
9483 |
વ્યક્તિ
મક્કર મનોબળથી કેન્સરને માત આપી શકે
કેન્સરનું નામ
પડતાં
પગ
નીચેથી
જમીન
ખસી
જાય
છે.
તેનું
કારણ
છે
કે
કેન્સરનો શિકાર
બનેલ
દર્દી
કેન્સર
ત્રીજા
કે
ચોથા
સ્ટેજ
સુધી
પહોંચી
જાય
ત્યારે
ડોક્ટર
પાસે
જાય
છે.
આવી
સ્થિતિમાં ઘણું
મોડું
થઈ
ગયું
હોય
છે.
પરિણામે આપણે
માની
લઈએ
છીએ
કે
જે
વ્યક્તિને કેન્સર
થાય
તેનું
મૃત્યુ
નિશ્ચિત છે,
પણ
વ્યક્તિ ધારે
તો
જાતતપાસ દ્વારા
કેન્સરને પકડી
શકે
છે
અને
તેમાંથી મુક્તિ
મેળવી
સ્વસ્થ
જીવન
જીવી
શકે
છે.
ક્યા રાજ્યના
કેન્સરના સૌથી વધુ દર્દી
રાજ્ય |
કેસ |
ઉત્તર પ્રદેશ |
270053 |
બિહાર |
145051 |
મહારાષ્ટ્ર |
144032 |
પશ્ચિમ બંગાળ |
117220 |
મધ્યપ્રદેશ |
98403 |
રાજસ્થાન |
90686 |
તામિલનાડુ |
86180 |
ગુજરાત |
80820 |
આંધ્ર પ્રદેશ |
62978 |
ઓરિસ્સા |
53936 |
કુલ |
1586571 |