• Home
  • News
  • દર્શનાર્થીઓ માટે BAPS સ્વામિનારાયણ સંસ્થાના મંદિરો ખોલવા અંગે જાહેર નિવેદન, 15મી જૂન સુધી બંધ રહેશે
post

ભગવાન અને ભક્તો વચ્ચે કોરોના વાયરસ વિલેન બની ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 08:48:43

અમદાવાદ: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ભારત ખાતેના તમામ મંદિરો જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને લક્ષમાં લઈને તારીખ 15 જુન સુધી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે નહિં. ત્યારબાદ પ્રવર્તમાન પરિસ્થિતિ, સાર્વજનિક સ્વાસ્થ્ય અને મંદિરની વ્યવસ્થા વગેરે પરિબળો અંગે પૂર્ણ વિચાર કરીને દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post