અડાલજ પાસેના આ તમામ રોડ પર બમ્પર ટુ બમ્પર ટ્રાફિક જોવા મળતો હોય છે. પરંતુ રવિવારે એક ચકલુંય ફરકતું જોવા મળ્યું ન હતું
Written By newsonline | Ahmedabad | Published: 2020-04-13 10:06:39
અમદાવાદ: કોરોના વાઈરસને
નાથવાના રામબાણ ઈલાજ તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનનું મહત્ત્વ હવે લોકો
સમજતા થયા હોય એમ લાગે છે. સામાન્ય સંજોગોમાં અડાલજ પાસેના આ તમામ રોડ પર બમ્પર ટુ
બમ્પર ટ્રાફિક જોવા મળતો હોય છે. પરંતુ રવિવારે એક ચકલુંય ફરકતું જોવા મળ્યું ન
હતું. કિલોમીટરો સુધી રોડ જાણે એર ફિલ્ડનો રન--વે બની ગયા હોય એમ લાગતું હતું.