• Home
  • News
  • Basavaraj Bommai કર્ણાટકના 23માં મુખ્યમંત્રી બન્યા, રાજ ભવનમાં લીધા CM પદના શપથ
post

કર્ણાટકમાં ભાજપ વિધાયક દળના નવા ચૂંટાઈ આવેલા નેતા બસવરાજ બોમ્મઈએ આજે રાજ્યના 23માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પ્રદેશના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને મંગળવારે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. શપથ ગ્રહણ બાદ બસવરાજ બોમ્મઈ વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકેની પહેલી પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-28 12:00:49

બેંગલુરુ: કર્ણાટકમાં ભાજપ વિધાયક દળના નવા ચૂંટાઈ આવેલા નેતા બસવરાજ બોમ્મઈએ આજે રાજ્યના 23માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પ્રદેશના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને મંગળવારે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. શપથ ગ્રહણ બાદ બસવરાજ બોમ્મઈ વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકેની પહેલી પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. 

રાજભવનમાં લીધા શપથ
બોમ્મઈએ કહ્યું કે મે રાજ્યપાલને વિધાયક દળના નેતા તરીકે મારી પસંદગ અંગે જણાવ્યુ. તેમણે મને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. રાજ્યપાલ કાર્યાલય મુજબ શપથ ગ્રહણ સમારોહ રાજ ભવનના ગ્લાસ હાઉસમાં થયો. આ સાથે જ બોમ્મઈનું એકલાનું જ શપથગ્રહણ થયું. અન્ય કોઈ મંત્રીનો શપથ ગ્રહણ થયો નહીં.  

 

adv

Related News

post
post
post
post
post
post
post