• Home
  • News
  • અમદાવાદમાં છેલ્લા 142 વર્ષની પરંપરા તૂટીઃ નગરચર્યાની જગ્યાએ જગતના નાથે માત્ર મંદિરમાં એક જ પરિક્રમા કરી
post

રથયાત્રા મંદિર પરિસરમાં એક પરિક્રમા કરી ત્રણેય રથ હરોળમાં લાવી ઊભા રાખી દેવામાં આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 08:41:31

અમદાવાદ: છેલ્લાં 142 વર્ષથી પરંપરાગત રીતે અમદાવાદમાં નીકળતી રથયાત્રા કોરોનાને કારણે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી. અત્યંત જૂજ લોકોની હાજરીમાં આ રથયાત્રા મંદિરમાં ફેરવવામાં આવી હતી. ઇન્સેટ તસવીરમાં ભગવાનને લઈ જવાયા તે દરમિયાન શ્રદ્ધાળુએ માસ્ક પહેર્યું હતું. 

adv

Related News

post
post
post
post
post
post
post