• Home
  • News
  • જયરામ રમેશને રાજ્યસભાના ચીફ વ્હીપ બનાવાયા, સોનિયા ગાંધીને પત્ર લખનારાની બાદબાકી
post

પક્ષમાં પરિવર્તન માટે સોનિયાને પત્ર લખનાર નેતાઓમાંથી કોઈને સ્થાન આપવામાં આવ્યું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 11:07:18

ચોમાસું સત્રમાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ બંને ગૃહોની ટીમની પુન: રચના કરી છે. જયરામ રમેશને રાજ્યસભાના ચીફ વ્હીપ બનાવાયા છે. યુવા સાંસદ ગૌરવ ગોગોઈ અને ઉપનેતા રવનીતસિંહ બીટ્ટુને વ્હીપ બનાવવામાં આવ્યા છે. પક્ષમાં પરિવર્તન માટે સોનિયાને પત્ર લખનાર નેતાઓમાંથી કોઈને સ્થાન આપવામાં આવ્યું નથી.

adv

Related News

post
post
post
post
post
post
post