જામનગરના માથાભારે અને માફિયા કહેવાતા જયેશ પટેલ (Jayesh Patel) ની લંડનથી ધરપકડ કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી તરફ, જયેશ પટેલના ત્રણ સાગરિતો કોલકાત્તાથી પકડાયા છે. જયેશ પટેલના સાગરિતો હાર્દિક અને દિલીપ ઠક્કર અને જયંત ગઢવીની કોલકાત્તાથી ધરપકડ કરવામાં આવી છે.
Written By newsonline | Ahmedabad | Published: 2021-03-17 09:37:09
અમદાવાદ
:જામનગરના માથાભારે અને માફિયા કહેવાતા જયેશ પટેલ (Jayesh Patel) ની લંડનથી ધરપકડ કરાઈ હોવાનું સૂત્રો
દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી તરફ, જયેશ
પટેલના ત્રણ સાગરિતો કોલકાત્તાથી પકડાયા છે. જયેશ પટેલના સાગરિતો હાર્દિક અને
દિલીપ ઠક્કર અને જયંત ગઢવીની કોલકાત્તાથી ધરપકડ કરવામાં આવી છે. જામનગર પોલીસને
વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં મોટી સફળતા હાથ લાગી છે. જેમાં કોલકાત્તાથી જયેશ
પટેલના મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડ્યા છે.