• Home
  • News
  • ગુજરાતના આરોગ્ય વિભાગના મોટા અપડેટ, અગ્રસચિવ જયંતિ રવિની કરાઈ બદલી
post

ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતી રવિ (jayanti ravi) ને કેન્દ્રમા પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે. તેઓને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-01 11:19:43

ગાંધીનગર :ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતી રવિ (jayanti ravi) ને કેન્દ્રમા પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે. તેઓને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post