રાફેલ પ્લેનની ખરીદી મામલે પણ કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપી હતી
Written By newsonline | Ahmedabad | Published: 2020-03-17 11:57:31
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામમંદિર પર ચૂકાદો આપનાર પૂર્વ CJI રંજન ગોગોઈને સોમવારે રાજ્યસભા માટે નોમિનેટ
કર્યા હતા. જસ્ટિસ ગોગોઈએ રામજન્મભૂમિ વિવાદ પર લગાતાર સુનાવણી કરીને ચૂકાદો આપ્યો
હતો. તે સિવાય રાફેલ પ્લેનની ખરીદી મામલે પણ કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપી હતી.