• Home
  • News
  • રાષ્ટ્રપતિએ રામમંદિર પર ચૂકાદો આપનાર પૂર્વ CJI ગોગોઈને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા
post

રાફેલ પ્લેનની ખરીદી મામલે પણ કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-17 11:57:31

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામમંદિર પર ચૂકાદો આપનાર પૂર્વ CJI રંજન ગોગોઈને સોમવારે રાજ્યસભા માટે નોમિનેટ કર્યા હતા. જસ્ટિસ ગોગોઈએ રામજન્મભૂમિ વિવાદ પર લગાતાર સુનાવણી કરીને ચૂકાદો આપ્યો હતો. તે સિવાય રાફેલ પ્લેનની ખરીદી મામલે પણ કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post