અમદાવાદના ઈસનપુર, નારોલ, વટવા, ઓઢવ, સોની કી ચાલ, પ્રહલાદનગર, એસજી હાઈવે પર વરસાદ ચાલુ છે
Written By newsonline | Ahmedabad | Published: 2019-10-05 17:11:32
અમદાવાદ: સવારથી વાદળછાયા વાતાવરણ બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં
વરસાદી ઝાપંટા પડ્યા હતા. અમદાવાદના ઈસનપુર, નારોલ, વટવા, ઓઢવ, સોની કી ચાલ, પ્રહલાદનગર, એસજી હાઈવે પર વરસાદ ચાલુ છે. નવરાત્રિના પૂર્ણ થવામાં હવે
ત્રણ દિવસ બાકી છે ત્યારે ફરીથી વરસાદથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ
છે.