• Home
  • News
  • બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો મામલો, MLA મેવાણી અને હાર્દિક પટેલ પ્રતીક ઉપવાસ પર ઉતર્યા
post

બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે પરીક્ષા રદ કરવાની માગ સાથે આજે પણ આંદોલનકારીઓ પોતાની માંગ પર અડગ છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-06 15:47:40

અમદાવાદઃ બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે પરીક્ષા રદ કરવાની માગ સાથે આજે પણ આંદોલનકારીઓ પોતાની માંગ પર અડગ છે.તેમજ આ આંદોલનને રાજકીય આગેવાનોનો પણ ટેકો મળી રહ્યો છે. જેને પગલે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. આ દરમિયાન અન્ય ધારાસભ્યો અને રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post