બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે પરીક્ષા રદ કરવાની માગ સાથે આજે પણ આંદોલનકારીઓ પોતાની માંગ પર અડગ છે
Written By newsonline | Ahmedabad | Published: 2019-12-06 15:47:40
અમદાવાદઃ બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે પરીક્ષા રદ
કરવાની માગ સાથે આજે પણ આંદોલનકારીઓ પોતાની માંગ પર અડગ છે.તેમજ આ આંદોલનને રાજકીય
આગેવાનોનો પણ ટેકો મળી રહ્યો છે. જેને પગલે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. આ દરમિયાન અન્ય
ધારાસભ્યો અને રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા છે.